Monday, April 11, 2022

આઈ.ટી.આઈ. જામનગર ખાતે તા.૨૧/૦૪/૨૦૨૨ના રોજ એપ્રેન્ટીસ જોબ ફેરનું આયોજન

 



 

સુચના:

  • ભાગ લેવા માંગતા ઉમેદવારોએ તા ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ અત્રેની સંસ્થા ખાતે પોતાના ડોક્યુમેન્ટ રેસ્યુમ સર્ટીફીકેટ વિગેરે સાથે લાવવાના રહેશે.
  • ઉમેદવારે   ૨૧/૦૪/૨૦૨૨ ગુરુવારે  સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. જામનગર ખાતે  નવી બિલ્ડીંગ , ચોથા માળે , સેમિનાર હોલ પર હાજર રહેવાનું રહેશે.
  • કોવીડ ૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.