આઈ.ટી. આઈ. જામનગર: પ્રવેશ સત્ર ૨૦૨૧ના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાઈને ૦૨/૦૮/૨૦૨૧ કરાઈ.
- વધુમાં વધુ ઉમેદવારો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ અને આઈ.ટી.આઈમાં એડમીશન મેળવી શકે.
- યુવાનોમાં વધુમાં વધુ કૌશલ્ય નિર્માણ કરી શકાઈ.
- આઈ.ટી.આઈ.પ્રવેશ સત્ર ૨૦૨૧ના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાઈને હવે ૦૨/૦૮/૨૦૨૧.
- આઈ.ટી આઈ. ખાતે તા. ૦૩/૦૮/૨૦૨૧ સાંજે ૦૫:૩૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.