Saturday, July 31, 2021

તા. ૦૨/૦૮/૨૧ સોમવારે આઈ.ટી.આઈ. જામનગર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન.

 

તા. ૦૨/૦૮/૨૧ સોમવારે સવારે ૧૦:૦૦ કલાકે. આઈ.ટી.આઈ. જામનગર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરેલ છે.  આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ. પાસ આઉટ, Fitter, Machinist, Turner, Welder, Mechanic Motor Vehicle, Mechanic Diesel, Drafsman Mechanical, CNC/VMC, Instrument Mechanic, Electrician, Wireman, COPA, Carpenter. ટ્રેડના ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે.

ભરતી મેળાને લગત આવશ્યક સૂચનો

  1. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોને COVID-19 નિયમોનો ચુસ્ત પણે પાલન કરવાનું  રહેશે.
  2. એક વાર એપ્રેન્ટીસ કરી ચુક્યા હોય અથવા હાલ ક્યાંય એપ્રેન્ટીસ  ચાલુ હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે નહીં.
  3. ભરતી મેળામાં પ્રમોશન  મેળવેલ તાલીમાર્થીઓ ભાગ લઇ શકશે.
  4. ઉમેદવારોને પોતાના જરૂરી Resume/ Documents સાથે લાવવાના રહેશે.
  5. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોને નીચે નોંધમાં આપેલ રજીસ્ટ્રેશન લીંક પર અવશ્ય રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.