આઈ.ટી આઈ. જામનગર ખાતે તા.૦૫/૦૮/૨૦૨૧ ગુરુવારે "આઝાદીનો અમૃત મહોત્સવ" વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધામાં હાલ આઈ.ટી.આઈ. જામનગર ખાતે અભ્યાસ કરતા તાલીમાર્થીઓ ભાગ લઇ શકશે.
વકતૃત્વ સ્પર્ધાની તા.:૦૫/૦૮/૨૦૨૧ , ગુરુવાર, સમય: સવારે ૧૦:૦૦ કલાકે.વકતૃત્વ સ્પર્ધાનું સ્થળ: આઈ.ટી.આઈ. જામનગર નવી બિલ્ડીંગ, સેમીનાર હોલ, ચોથા માળે.
વકતૃત્વ સ્પર્ધાના નીતિ/ નિયમો
- દરેક ટ્રેડ/બેચ દીઠ એક તાલીમાર્થીને અવશ્ય ભાગ લેવાનો રહેશે.
- દરેક તાલીમાર્થીને પોતાના વિષય પર વધુમાં વધુ ૧૦ મીનીટ અને ઓછામાં ઓછુ ૦૭ મિનીટનું વક્તવ્ય આપવાનું રહેશે.
- ભાગ લેતા ઉમેદવારોને પોતાના વક્તવ્યની લેખિત નકલ પણ પોતાના સુ.ઈ.ને જમા કરાવવાની રહેશે.
(A) Dandi March/ દાંડીકુચ
(B) Contribution by Freedom Fighters towards Independence of India/ ભારતની આઝાદીમાં સ્વતંત્રતા સેનાનીઓનું યોગદાન
(C)Industry revolution during first ten years of Independence/ સ્વાતંત્રના પ્રથમ દસ વર્ષ દરમિયાન ઓદ્યોગિક ક્રાંતિ.
5.દરેક વિષયમાંથી એક વિજેતા ઉમેદવાર નક્કી કરવામાં આવશે.
6.સ્પર્ધામાં ભાગ લેતા ઉમેદવારોને નીચે આપેલ લીંક પર ૦૪/૦૮/૨૦૨૦ બપોરે ૦૪:૦૦ કલાક પહેલા અવશ્ય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
