Thursday, October 21, 2021

આઈ.ટી.આઈ. જામનગર ખાતે તા.૨૭/૧૦/૨૦૨૧ના અનુબંધમ એપ્રેન્ટીસ જોબ ફેર.

 

સુચના:

  • ભાગ લેવા માંગતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ મારફત અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે આ જોબ ફેરમાં અનુબંધમ પોર્ટલ પરથીજ Participate કરવાનું રહેશે.
  • ઉમેદવારે તા.૨૭/૧૦/૨૦૨૧ના રોજ અત્રેની સંસ્થા ખાતે પોતાના ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.
  • કોવીડ ૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.